top of page
Image by Sarah Mae

હેતુઓ

મંડળના મુખ્ય હેતુઓ
  • મંડળના સભ્યો વચ્ચે ભાઈચારો અને એકતા  જાળવવી

  • એ માટે, પાટોત્સવનું આયોજન, નૂતન વર્ષનું સ્નેહમિલન વગેરેનું આયોજન કરવું

  • જ્ઞાતિનાં તેજસ્વી બાળકોને શૈક્ષણિક ઈનામો, શિષ્યવૃત્તિથી પ્રોત્સાહિત કરી, આપણી ઉજ્જવળ શિક્ષણ પરંપરા વિસ્તારવી

  • જ્ઞાતિના જરૂરિયાદમંદ પરિવારોને તેમનું સન્માન જળવાય એ રીતે તબીબી, શૈક્ષણિક કે અન્ય હેતુ માટે નાણાકીય સહાય કરવી

  • જ્ઞાતિમાં સંપ તથા પરિવારભાવના કેળવાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું.

  • જ્ઞાતિને ઉપયોગી થાય એ માટે મિલકતનું સર્જન કરવું

  • ટ્રસ્ટના વિવિધ ભંડોળનો યોગ્ય વહીવટ કરવો.

dwadash-jyotirling.jpg
bottom of page